Deendayal Port Authority Recruitment:દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈની અને ગ્રેજ્યુએટ ટ્રેઈની ના 60+ વિવિધ પદો પર ભરતી જાહેર

Deendayal Port Authority Recruitment:દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈની અને ગ્રેજ્યુએટ ટ્રેઈની ના 60+ વિવિધ પદો પર ભરતી જાહેર


Deendayal Port Authority Recruitment: દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી નોકરીની જાહેરાત બહાર પાડી છે. જો તમે નોકરીની શોધમાં છો અથવા સરકારી નોકરી કરવા ઇચ્છતા હો, તો આ એક સારી તક છે.આ ભરતીમાં અનેક જગ્યાઓ ખાલી છે, જેને લઈને યુવાનો માટે નોકરી મેળવવાની સુંદર તક ઉભી થઈ છે.આ લેખમાં તમે સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં વાંચી શકશો – જેમ કે મહત્વની તારીખો, કેટલી જગ્યા છે, શેની લાયકાત જોઈએ, કેટલો પગાર મળશે, કેટલી ફી ભરવી પડે અને કેવી રીતે અરજી કરવી.અંત સુધી આ લેખ ધ્યાનથી વાંચો જેથી તમે કોઈ પણ માહિતી ચૂકી ન જાઓ.

Deendayal Port Authority Recruitment | દીનદયાળ પોર્ટ ઓથોરિટી ભરતી

સંસ્થા/વિભાગનું નામ

દીનદયાળ પોર્ટ ઓથોરિટી

પોસ્ટનું નામ

અલગ અલગ

અરજી કરવાનું માધ્યમ

ઓનલાઈન

અરજી કરવાની તારીખ

04 ઓગસ્ટ 2025

what up grup 

join now

what up chenal

follow now

અગત્યની તારીખો:

  • દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા જાહેરાત માં 04 જૂન 2025 ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 04 ઓગસ્ટ 2025 નિશ્ચિત કરવામાં આવી છે. જો તમે આ શાનદાર તકનો લાભ લઈને ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માગતા હો, તો અમારી નમ્ર સલાહ છે કે તમે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં તમારી અરજી તૈયાર કરીને સબમિટ કરી દો, કેમ કે એકવાર છેલ્લી તારીખ વીતી ગયા પછી કોઈપણ પ્રકારની અરજીઓને માન્યતા આપવામાં આવશે નહીં.

અરજી ફી

  • દીનદયાળ પોર્ટ ઓથોરિટી ભરતી દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે,ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચુકવાની નથી.

પદોના નામ:

  • દીનદયાળ પોર્ટ ઓથોરિટી ભરતી દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈની, ગ્રેજ્યુએટ ટ્રેઈની ના પદો માટે ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

વય મર્યાદા:

  • આ ભરતી માટે મહત્તમ ઉંમર 25 થી 28 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.

પગારધોરણ:

  • ઉમેદવાર મિત્રો, દીનદયાળ પોર્ટ ઓથોરિટી ની ભરતીમાં ઉમેદવાર ને પદો પ્રમાણે ₹25,000/- થી શરૂઆત પગાર આપવામાં આવશે. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.

પસંદગી પ્રક્રિયા:

  • દીનદયાળ પોર્ટ ઓથોરિટી ભરતી ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો. વધુ માહિતી નીચે આપેલ છે.

શૈક્ષણિક લાયકાત:

દીનદયાળ પોર્ટ ઓથોરિટી ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી નીચે આપેલ છે.

ઉમેદવારે B.A, B.B.A, B.Com, B.Sc, CA, ICWA, MBA/PGDM, MCA ડિગ્રી ધરાવવી જોઈએ।

જગ્યાઓ

  1. ઉમેદવાર મિત્રો, દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા કુલ 65 જગ્યાઓ જણાવામાં પર ભરતી ની પ્રકિયા ચાલુ છે . જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

અરજી પ્રક્રિયા:

  1. 💥દીનદયાળ પોર્ટ ઓથોરિટી ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા વિભાગનીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  2. 💥વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  3. 💥અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  4. 💥હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તેમજ જો તમારી કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરવાની થાય છે તો ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરી દો.
  5. 💥હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટે

અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ

અહીં ક્લિક કરો

🚨 GSSSB Special Recruitment Drive 2025: Municipal Sanitary Inspector (Advt. No. 308/2025-26)

job watch 

🚨GSSSB Work Assistant Recruitment 2025

job see watch

Post a Comment

0 Comments