હવામાન સમાચાર : ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસું, કેટલો વરસાદ પડશે? વર્ષ કેટલા આની? અંબાલાલ પટેલની જીભ તાળવે ચોંટે એવી આગાહી…

 હવામાન સમાચાર : ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસું, કેટલો વરસાદ પડશે? વર્ષ કેટલા આની? અંબાલાલ પટેલની જીભ તાળવે ચોંટે એવી આગાહી…

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ મોડું બેસશે, શું દુકાળ પડશે? કેવો/કેટલો વરસાદ? અંબાલાલ પટેલે કરી રુવાડાં ઊભા કરે એવી આગાહી…  હવે આ નવી તારીખે થશે વાવણી, અંબાલાલ પટેલે કરી આગાહી, ખેડૂતો વાંચી લો નહીં તો ભરાઈ જશો…  માલઢોર ઘરમાં પૂરી દેજો, ગુજરાતના આ ભાગમાં વાવાઝોડા સાથે ત્રાટકશે ખૂંખાર માવઠું, અંબાલાલ પટેલે કરી ટાઢોડું કરે એવી આગાહી…  ધોળા દિવસે અંધાર પટ્ટ છવાશે, અરબી સમુદ્રમાં આ તારીખે સક્રિય થશે જીવલેણ વાવાઝોડું, પરેશ ગોસ્વામીએ આપી રુવાડાં ઊભા કરે એવી આગાહી…  સોનાના પત્રમાં લખી લેજો, ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસું, કેટલો વરસાદ પડશે? વર્ષ કેટલા આની? અંબાલાલ પટેલની જીભ તાળવે ચોંટે એવી આગાહી…  બહાર ન નીકળતાં, ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 6 કલાકમાં થશે મેઘતાંડવ, હવામાન વિભાગે આપી મોટી ચેતવણી…  ભર ઉનાળે આભ ફાટશે, ગુજરાતના આ જિલ્લાઓમાં તોફાની વાવાઝોડા સાથે મેધરાજા ભુક્કા બોલાવશે, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે એકસાથે કરી ટાંટિયા ઢીલા કરે એવી આગાહી…  ધોળા દિવસે આભ તુટશે, ગુજરાતના આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે પડશે ભયંકર વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટો ઝટકો લાગે એવી આગાહી…  6 થી 8 તારીખમાં આ વિસ્તારોમાં વરસાદ મચાવશે તબાહી, અંબાલાલની કાળજું કંપાવે એવી આગાહી…  મે મહિનામાં થશે કંઇક મોટું, અંબાલાલ પટેલે આંધી, વંટોળ અને વાવાઝોડાંને લઈને કરી ટાંટિયા ઢીલા કરે એવી આગાહી…. ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ મોડું બેસશે, શું દુકાળ પડશે? કેવો/કેટલો વરસાદ? અંબાલાલ પટેલે કરી રુવાડાં ઊભા કરે એવી આગાહી…  હવે આ નવી તારીખે થશે વાવણી, અંબાલાલ પટેલે કરી આગાહી, ખેડૂતો વાંચી લો નહીં તો ભરાઈ જશો…  માલઢોર ઘરમાં પૂરી દેજો, ગુજરાતના આ ભાગમાં વાવાઝોડા સાથે ત્રાટકશે ખૂંખાર માવઠું, અંબાલાલ પટેલે કરી ટાઢોડું કરે એવી આગાહી…  ધોળા દિવસે અંધાર પટ્ટ છવાશે, અરબી સમુદ્રમાં આ તારીખે સક્રિય થશે જીવલેણ વાવાઝોડું, પરેશ ગોસ્વામીએ આપી રુવાડાં ઊભા કરે એવી આગાહી…  સોનાના પત્રમાં લખી લેજો, ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસું, કેટલો વરસાદ પડશે? વર્ષ કેટલા આની? અંબાલાલ પટેલની જીભ તાળવે ચોંટે એવી આગાહી…  બહાર ન નીકળતાં, ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 6 કલાકમાં થશે મેઘતાંડવ, હવામાન વિભાગે આપી મોટી ચેતવણી…  ભર ઉનાળે આભ ફાટશે, ગુજરાતના આ જિલ્લાઓમાં તોફાની વાવાઝોડા સાથે મેધરાજા ભુક્કા બોલાવશે, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે એકસાથે કરી ટાંટિયા ઢીલા કરે એવી આગાહી…  ધોળા દિવસે આભ તુટશે, ગુજરાતના આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે પડશે ભયંકર વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટો ઝટકો લાગે એવી આગાહી…  6 થી 8 તારીખમાં આ વિસ્તારોમાં વરસાદ મચાવશે તબાહી, અંબાલાલની કાળજું કંપાવે એવી આગાહી…  મે મહિનામાં થશે કંઇક મોટું, અંબાલાલ પટેલે આંધી, વંટોળ અને વાવાઝોડાંને લઈને કરી ટાંટિયા ઢીલા કરે એવી આગાહી….

કાળઝાળ ગરમી વચ્ચે ચોમસું ક્યારે બેસશે અને કેવું રહેશે? તેના અનુમાનની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગ, ખાનગી એજન્સી, હવામાન નિષ્ણાતો દ્વારા ચોમાસાને લઈ અનુમાન જાહેર કરાયા છે. જેમા હવામાન વિભાગનું અનુમાન છે કે, દેશનાં ચોમાસા દરમિયાન 106 ટકા વરસાદ થશે અથવા 5 ટકા ઓછો વધુ વરસાદ થઇ શકે છે. જ્યારે હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે ચાલુ વર્ષે લાનીનોની અસરના કારણે ચોમાસું સારું રહેશે. જોકે, ચોમસાનું આગમન ક્યારે થશે, તેના અનુમાનને લઈ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે, એપ્રિલના અંતમાં કાળઝાળ ગરમી પડશે અને મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રી-મોનસુન એક્ટિવિટી થશે. જો કે બંગાળના ઉપસાગરમાં 10થી 14 મે વચ્ચે ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષનું ચોમાસું લાનીનોની અસરના કારણે સારું રહેશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષનું ચોમાસું લાનીનોની અસરના કારણે સારું રહેશે. ચોમાસું સારું રહેવા પાછળ અનેક પરિબળો કામ કરતા હોય છે, પરંતુ તેમાનું એક પરિબળ છે લાનીનો. ચોમાસું અંદમાન નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશમાં કેરળથી ચોમાસાની શરુઆત થતી હોય છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે. કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યાર બાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે. ત્યારે ગુજરાતમાં 8થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે. સામાન્ય રીત ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે.

17 જૂન બાદ ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે 5 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પુર જેવી સ્થિતિ રહેશે. આ અરસામાં નર્મદા નદીનું જળ સ્થર વધશે. સાબરમતી નદીનું જળસ્તર અને બંધોમાં પાણની આવક વધશે.

Post a Comment

0 Comments